Suvichar : જરૂરી નથી બધે તલવારો લઈને ફરવું. ધારદાર ઈરાદાઓ પણ વિજેતા બનાવે છે… વધુ સુવિચાર વાંચો.
Gujarati quotes on life : અહીં જીવનમાં ઉપયોગી સુવિચારો આપવામાં આવ્યા છે. જેને તમે તમારા મોબાઈલમાં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વધુ સુવિચારો વાંચવા માટે જોડાયેલા રહો kakasaheb.com સાથે.
Gujarati Quotes on Life
જરૂરી નથી બધે તલવારો લઈને ફરવું. ધારદાર ઈરાદાઓ પણ વિજેતા બનાવે છે.
વિશ્વાસ એની પર કરો જે તમારી ત્રણ વાતો જાણી શકે…. તમારા સ્મિત પાછળનું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો ફેમ અને તમારા મૌન પાછળનું કારણ.
તકનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. : અરવિંદ ઘોષ
કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં કલર તો આપણો જ વપરાય છે…
સપના ભલે સુંકા હોય, પાણી તો રોજ તાજું છાટવાનું….
સદ્દગુણ વગરનું સૌંદર્ય અભિશાપ છે.
વિચાર અને માન્યતાઓથી જ્યારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
મધ જેવા મીઠા થવું હોય ને તો મધમાખીની જેમ સંપીને રહેવું પડે!
સફળતા જન્મ-કુંડળીને નથી અનુસરતી – રોહિત શાહ
જેની પાસે ઓછું જ્ઞાન હોય છે, તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ વધારે ઝનૂની હોય છે. : ઓશો
એક જ કામ પ્રણયમાં કીધું, લીધું એથી બમણું દીધું. : શૈલ પાલનપૂરી
માણસને નફરત કરીને ઈશ્વરને પ્રેમ કરી શકાય નહિ. : ચંદ્રકાંત બક્ષી
આ જગતમાં એવા મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે..
હળવાશથી કહેશો તો કોઇની જોડે કડવાશ નહિ થાય..